News
It enables us to be at the forefront in providing latest and the breaking news at all hours. We always aim to cover each and every segment of the society not with standing their cast, religion, ...
ક્રિતી સેનને મુંબઈના બાંદરા પાલીહિલ વિસ્તારમાં ૮૪.૧૬ કરોડમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ બિલ્ડિંગ હજુ બંધાઈ રહી છે. તેના ૧૪મા ...
- આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતમાં દેશપ્રેમ, સનાતન ધર્મ અને સ્વદેશી ગૌરવનો માહોલ જામ્યો છે પણ તે સાથે હજુ ...
સૂરજ બડજાત્યા તેની ફિલ્મ 'વિવાહ'ની રીમેક બનાવશે. મૂળ ફિલ્મમાં શાહિદ કપૂર તથા અમૃતા રાવે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે ...
પ્રભાસની 'રાજા સાહેબ' હવે આવતાં વર્ષે રીલિઝ થવાની ધારણા છે. મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી. તે પછી તેની રીલિઝ તારીખ ...
વડોદરા, જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને તા. ૧૬ મી ના સાંજે ૭ વાગ્યાથી મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઇસ્કોન મંદિર તરફ આવતા ...
વડોદરા ,નર્મદા ભવનની ઇમારતનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તમામ ૪૫ ઓફિસો ૨૦ દિવસમાં ખાલી કરવાની સૂચના આપવામાં ...
વડોદરા ,૧૩ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે દારૃ, ટ્રક સહિત ૨૦.૭૭ લાખનો મુદ્દામાલ ...
વડોદરા ,એન.ડી.પી.એસ.ના કેસમાં પેરોલ પર છૂટીને છેલ્લા ૧૦ વર્ષથી ફરાર કેદીને જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધ્યપ્રદેશથી ...
મુંબઇ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ૧૬.૧૦ કરોડ રૃપિયાના ગુનાહિત ગેરરીતિના કેસમાં બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ ઓફિસર સામે તપાસ શરૃ કરી છે. એજન્સીના સૂત્રોનુસાર સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી ...
મુંબઈમાં શિલ્પા શિરોડકરની કારને એક ખાનગી બસે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શિલ્પાના સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. જોકે તેની કારને ભારે નુકસાન થયું હતું.
છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આફતમાં ઓછામાં ઓછા 154 લોકો મૃત્યુ પામ્યા છે.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results