News
ક્રિતી સેનને મુંબઈના બાંદરા પાલીહિલ વિસ્તારમાં ૮૪.૧૬ કરોડમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ બિલ્ડિંગ હજુ બંધાઈ રહી છે. તેના ૧૪મા ...
- આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતમાં દેશપ્રેમ, સનાતન ધર્મ અને સ્વદેશી ગૌરવનો માહોલ જામ્યો છે પણ તે સાથે હજુ ...
સૂરજ બડજાત્યા તેની ફિલ્મ 'વિવાહ'ની રીમેક બનાવશે. મૂળ ફિલ્મમાં શાહિદ કપૂર તથા અમૃતા રાવે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે ...
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ...
સુખી જીવન જીવવા સ્વસ્થ અને ફિટ રહેવુ જરૂરી છે. તેની માટે કેટલાક લોકો વોકિંગ કરે છે, જ્યારે કેટલાક લોકો જોગિંગ કરવાનું પસંદ કરે છે. પણ કેટલીક વાર લોકોના મનમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે 45 મિનિટની વોકિંગ ...
અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત સમાપ્ત થયાના થોડા સમય બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીને ફોન કર્યો. તેમણે શનિવારે પુતિન સાથે યોજાયેલી મહત્વપ ...
રાજસ્થાનના જયપુરથી હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતી કારે આર્મીના રિટાયર્ડ કેપ્ટનને કચડી નાંખ્યો હતો. જેમાં રિટાયર્ડ કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાનો ...
દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી છતાં પણ ખોટા વાયદા કરીને કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે ...
મુંબઇ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ૧૬.૧૦ કરોડ રૃપિયાના ગુનાહિત ગેરરીતિના કેસમાં બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ ઓફિસર સામે તપાસ શરૃ કરી છે. એજન્સીના સૂત્રોનુસાર સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results