News

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી છતાં પણ ખોટા વાયદા કરીને કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે ...
મુંબઇ - સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ૧૬.૧૦ કરોડ રૃપિયાના ગુનાહિત ગેરરીતિના કેસમાં બેંક ઓફ ઇન્ડિયાના સ્ટાફ ઓફિસર સામે તપાસ શરૃ કરી છે. એજન્સીના સૂત્રોનુસાર સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી ...
- આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતમાં દેશપ્રેમ, સનાતન ધર્મ અને સ્વદેશી ગૌરવનો માહોલ જામ્યો છે પણ તે સાથે હજુ ...
મુંબઈમાં શિલ્પા શિરોડકરની કારને એક ખાનગી બસે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શિલ્પાના સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. જોકે તેની કારને ભારે નુકસાન થયું હતું.
ક્રિતી સેનને મુંબઈના બાંદરા પાલીહિલ વિસ્તારમાં ૮૪.૧૬ કરોડમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ બિલ્ડિંગ હજુ બંધાઈ રહી છે. તેના ૧૪મા ...
સૂરજ બડજાત્યા તેની ફિલ્મ 'વિવાહ'ની રીમેક બનાવશે. મૂળ ફિલ્મમાં શાહિદ કપૂર તથા અમૃતા રાવે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે ...
વડોદરા, જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને તા. ૧૬ મી ના સાંજે ૭ વાગ્યાથી મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઇસ્કોન મંદિર તરફ આવતા ...
વડોદરા ,નર્મદા ભવનની ઇમારતનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતા તમામ ૪૫ ઓફિસો ૨૦ દિવસમાં ખાલી કરવાની સૂચના આપવામાં ...
વડોદરા ,૧૩ લાખના વિદેશી દારૃ ભરેલી ટ્રક સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે દારૃ, ટ્રક સહિત ૨૦.૭૭ લાખનો મુદ્દામાલ ...
વડોદરા ,એન.ડી.પી.એસ.ના કેસમાં પેરોલ પર છૂટીને છેલ્લા ૧૦ વર્ષથી ફરાર કેદીને જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધ્યપ્રદેશથી ...
છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આફતમાં ઓછામાં ઓછા 154 લોકો મૃત્યુ પામ્યા છે.
પ્રભાસની 'રાજા સાહેબ' હવે આવતાં વર્ષે રીલિઝ થવાની ધારણા છે. મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી. તે પછી તેની રીલિઝ તારીખ ...