News

It enables us to be at the forefront in providing latest and the breaking news at all hours. We always aim to cover each and every segment of the society not with standing their cast, religion, ...
આજે દેશભરમાં જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. બોલિવૂડના કલાકારો પણ ભગવાન કૃષ્ણને સમર્પિત આ દિવસની ઉજવણી ...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રીઝર્વ પ્લોટો શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા છે. આ પૈકી બોડકદેવ, ચાંદખેડા તથા આંબલી સહીતના વિસ્તારમાં આવેલા સાત પ્લોટનુ વેચાણ કરાશે.રહેણાંક હેતુ માટેના ત્રણ તેમજ સ ...
બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાન સામાન્ય રીતે ક્યારે સોશિયલ મીડિયાનો ખાસ ઉપયોગ કરતો દેખાયો નથી. પરંતુ તે તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા X પર વાતચીત કરે છે અને ચાહકોના રમૂજી સવાલોના રસપ્રદ જવાબો પણ આપે છે.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી-સૌંદર્યને ચાર ચાંદ લગાવતાં સોળ શૃંગારનો ઉલ્લેખ છે અને એ સોળમાંનો એક શૃંગાર છે માથાના વાળ. સુંદર વાળ વિના સ્ત્રી જ નહીં, પુરુષનું વ્યક્તિત્વ પણ અધૂરું ગણાય છે. છેલ્લા થોડા વર્ ...
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ...
સુખી જીવન જીવવા સ્વસ્થ અને ફિટ રહેવુ જરૂરી છે. તેની માટે કેટલાક લોકો વોકિંગ કરે છે, જ્યારે કેટલાક લોકો જોગિંગ કરવાનું પસંદ કરે છે. પણ કેટલીક વાર લોકોના મનમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે 45 મિનિટની વોકિંગ ...
અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત સમાપ્ત થયાના થોડા સમય બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીને ફોન કર્યો. તેમણે શનિવારે પુતિન સાથે યોજાયેલી મહત્વપ ...
રાજસ્થાનના જયપુરથી હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવતી કારે આર્મીના રિટાયર્ડ કેપ્ટનને કચડી નાંખ્યો હતો. જેમાં રિટાયર્ડ કેપ્ટનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાનો ...
દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી છતાં પણ ખોટા વાયદા કરીને કોઈ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે ...
ક્રિતી સેનને મુંબઈના બાંદરા પાલીહિલ વિસ્તારમાં ૮૪.૧૬ કરોડમાં એક પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ બિલ્ડિંગ હજુ બંધાઈ રહી છે. તેના ૧૪મા ...
સુરેન્દ્રનગર - ઝાલાવાડમાં શ્રાવણ માસમાં આવતા દરેક તહેવારોની ધામધુમ પુર્વક ઉજવણી કરાય છે. શ્રાવણ વદ પાચમ એટલે નાગપંચમીની ...